ફરિયાદી ભગવતસિંહ ચૌહાણે કોર્ટ સમક્ષ હાજર રહી બંને પક્ષ વચ્ચે સમાધાન થયાનું જણાવતાં કેસ આગળ ન ચલાવવાની અનિચ્છા વ્યક્ત કરી હતી.