'માતા-પિતાને તરછોડનારા સંતાનો પર થશે કાર્યવાહી', સુરેન્દ્રનગરના આ ત્રણ વિસ્તારમાં ફરિયાદો વધતા લેવાયો નિર્ણય
2026-02-22 2 Dailymotion
ચોટીલા ડિવિઝન હેઠળ આવતા તાલુકામાં વયોવૃદ્ધ અને સિનિયર સીટિઝનોને સંતાનો દ્વારા તરછોડવામાં આવ્યા તો તેમના વિરૂદ્ધ કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.