આજ મધ્યરાત્રીથી હોળાષ્ટકનો પ્રારંભ થઈ રહ્યો છે, જેને કારણે હોલિકા દહન સુધી શુભ અને માંગલિક તેમજ અન્ય પ્રગતિકારક કાર્યો નહીં કરાય.