Surprise Me!

અમદાવાદમાં નગરદેવી માં ભદ્રકાળી માતાજીની પાલખીની પૂજા કરાઈ, 26એ નીકળશે નગર યાત્રા

2026-02-24 2 Dailymotion

26 ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ છે. ત્યારે આજે નગરદેવી ભદ્રકાળી માતાજીની ભવ્ય નગર યાત્રા નીકળશે, તે પહેલા આજે પાલખીની પૂજા કરવામાં આવી હતી.

Buy Now on CodeCanyon