પશુ-પક્ષીઓ માટે નિ:શુલ્ક સેવા કરતી સંસ્થાઓને મિલકતવેરા માંથી મુક્તિ આપવાનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે.