આજે અમદાવાદનો સ્થાપના દિવસ, ત્યારે અમદાવાદના નગર દેવી મા ભદ્ગકાળી નગરચર્યાએ નીકળ્યા છે. જેને લઈને સમગ્ર શહેરમાં ઉત્સાહ અને ધાર્મિક વાતાવરણ સર્જાયું છે.