માલધારી-રબારી સમાજના આસ્થાના કેન્દ્ર વડવાળાદેવનો પ્રાગટય દિવ ઉજવણી થશે; શ્રી શીતલ ગૌશાળાનું ઉદ્ઘાટન, 3 લાખ લોકો લેશે મહાપ્રસાદ
2026-02-28 5 Dailymotion
આ કાર્યક્રમમાં ૫.પુ જગદગુરુ શંકરાચાર્યશ્રી દ્વારકા, ૫.પુ રામાનંદાચાર્યશ્રી, ૫.પુ મોરારીબાપુ તેમજ ભારતભરના 250 થી વધુ પ.પુ મહામંડલેશ્વરો તેમજ સામાજીક તથા રાજકીય મહાનુભાવો પધારશે.