આદિવાસી પરિવારની તેલાઈ માતા પ્રત્યેની આસ્થા, જાણો શું છે અનાજ અર્પણ કરવા સહિતની વિવિધ માન્યતાઓ
2026-02-28 153 Dailymotion
છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના બારાવાડ ગામે આવેલા તેલાઈ માતા મંદિર ખાતે ફાગણ સુદ અગિયારસના દિવસે ભવ્ય લોકમેળો યોજાય છે.