સુરેન્દ્રનગર: મુળી તાલુકામાં પાણી છોડવાની શરૂઆત, નાના-મોટા 200થી વધુ તળાવો ભરવામાં આવશે
2026-03-01 110 Dailymotion
ચોટીલા, મુળી, થાનગઢ સહિતના વિસ્તારોમાં નર્મદાની વ્યવસ્થા ઉપલબ્ધ નથી, એટલે ત્યાં સૌની યોજના અંતર્ગત પસાર થતી પાણીની પાઇપલાઇનના વાલ્વ મૂકવામાં આવ્યા છે.