આયુર્વેદમાં કેસુડાના ફૂલને મહત્ત્વપૂર્ણ ઔષધી માનવામાં આવે છે. હોળી અને ફાગણ મહિનામાં કેસૂડાનું મહત્ત્વ વધારે છે.