હોળી પછીના બીજા દિવસે, જે ઘરમાં વર્ષ દરમિયાન નવજાત બાળકનો જન્મ થયો હોય તે ઘરના પુરુષ સભ્યો ‘રા’ બનીને ગદર્ભ પર બેસીને સવારી કાઢે છે.