સુરતમાં સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાં બે સખીઓના શંકાસ્પદ મોત, બાથરૂમમાંથી મળી લાશ
2026-03-07 12 Dailymotion
સુરતના ડીંડોલી આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 સખીના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આપઘાતની શક્યતા દેખાઈ રહી છે.