યાત્રાધામ વીરપુરના જલારામ મંદિરમાં, ટીમ ઈન્ડિયાની જીત માટે પ્રાર્થના કરાઈ
2026-03-08 11 Dailymotion
વીરપુરમાં ગાયત્રી મહિલા મંડળ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડકપમાં જીત મેળવે તે માટે 1000 ગાયત્રી મંત્રના જાપ કરી વિશેષ પ્રાર્થના કરાઈ છે. જુઓ આ અહેવાલમાં.