'કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપ સરકાર છે, ત્યાં સુધી કોઈ કામ અટકશે નહિં', રાજપીપળામાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પ્રસંગે બોલ્યા મનસુખ વસાવા
2026-03-09 4 Dailymotion
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે મનસુખ વસાવા, સાંસદ, ભરુચ લોકસભા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા.