અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધથી ગુજરાતના હીરા ઉદ્યોગમાં નવું સંકટ: રત્નકલાકારોની રોજગારી પર સંકટ
2026-03-11 63 Dailymotion
યુદ્ધ હજુ લાંબું ખેંચાય તો હીરા ઉદ્યોગમાં ફરી બ્રેક અથવા મંદીનું ગ્રહણ લાગી શકે છે. આવી ચિંતા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારોએ વ્યક્ત કરી છે.