ખાસ કરીને રામદેવપરા, લીરબાઈપરા, સરદાર પટેલ ભવનનો પાછળનો ભાગ અને સકરબાગ નજીકના વિસ્તારોમાં આ યોજના લાગુ કરવાની વાત હતી.