હુમલાને કારણે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી તેની બોર્ડની પરીક્ષા આપી શક્યો નથી, જેના કારણે તેનું શૈક્ષણિક વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે.