Surprise Me!

સુરેન્દ્રનગરના ખેડૂતોનો ઘુડખરના ત્રાસ સામે આક્રોશ, 25 માર્ચે મહાસંમેલન યોજવાનો ખેડૂતોનો નિર્ણય

2026-03-17 3 Dailymotion

બાકરથડી, રાજસીતાપુર સહિતના પાંચ ગામના ખેડૂતો એકઠા થઈ તંત્ર સામે મોરચો માંડવાની તૈયારીમાં, આપ્યું 25 માર્ચ સુધીનું અલ્ટીમેટમ.

Buy Now on CodeCanyon