બહુચરાજીમાં ઘટસ્થાપન સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, શક્તિપીઠ પરથી અપાયો વિશ્વ શાંતિનો સંદેશ
2026-03-19 2 Dailymotion
આજે વહેલી સવારે બહુચરાજી મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીના ચાચર ચોકમાં ઘટસ્થાપન (જવારા વાવવાની વિધિ) કરવામાં આવ્યું છે.