સુરેન્દ્રનગર: વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને મૂળીના ગઢડા ગામના ખેડૂતે જીવન ટૂંકાવ્યું
2026-03-21 4 Dailymotion
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગઢડા ગામમાં રહેતા ગોપાલભાઈ ઈશ્વરભાઈ બાવળિયા (ઉંમર 35 વર્ષ) ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.