Surprise Me!

સુરેન્દ્રનગર: વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને મૂળીના ગઢડા ગામના ખેડૂતે જીવન ટૂંકાવ્યું

2026-03-21 4 Dailymotion

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગઢડા ગામમાં રહેતા ગોપાલભાઈ ઈશ્વરભાઈ બાવળિયા (ઉંમર 35 વર્ષ) ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

Buy Now on CodeCanyon