જામનગર વર્તુળ કચેરી હેઠળ આવતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 1320 ફીડરોમાંથી 728 ફીડરો ક્ષતિગ્રસ્ત થયા હતા.