'અમે દર 5 વર્ષે જનતાને હિસાબ આપીએ છીએ, આપેલા તમામ વચનો પૂરા કરવા એ ભાજપનો સંકલ્પ છે', મંત્રી ઋષિકેશ પટેલ
2026-03-23 2 Dailymotion
આપેલા તમામ વચનો પૂરા કરવા એ ભાજપનો સંકલ્પ છે અને તેના જ કારણે ગુજરાતની સમગ્ર જનતાનો વિશ્વાસ આજે પણ અકબંધ રહ્યો છે: મંત્રી ઋષિકેશ પટેલ