હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું કે UCC કોઈ એક ધર્મને ધ્યાનમાં રાખીને લાવવામાં આવતું નથી, પરંતુ સમગ્ર સમાજમાં સમાનતા, ન્યાય સુનિશ્ચિત કરવા માટેનું કાનૂની માધ્યમ છે.