Surprise Me!

અશાંત ધારા પર ગૃહમાં ગરમાવો! શાંતિ છે તો કાયદો કેમ? વિપક્ષનો સવાલ, ભાજપનો જવાબ

2026-03-25 0 Dailymotion

ભાજપના ધારાસભ્ય મહેશ કશવાલાએ વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તે માટે જ અશાંત ધારો જરૂરી છે.

Buy Now on CodeCanyon