પૂર્વ નાણાંમંત્રી સ્વ. સનત મહેતા, સ્વ. હરિવલ્લભભાઈ પરીખની આગેવાનીમાં નાલેજના જંગલમાં મહુડાના ઝાડ ફરતે ચીપકીને આંદોલન કરવામાં આવ્યું હતું.