લૌકિક ક્રિયામાં હાજરી આપીને પરત ધોરાજી ફરી રહેલા દેવીપુજક સમાજના લોકોની બસને ધોરાજી પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં 1 વૃદ્ધાનું મોત નીપજ્યું છે.