કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહનો ધર્મની સાથે પરંપરા અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ મહત્વના લોકમેળાનું આયોજન આદી અનાદિ કાળથી થતું આવે છે.