થાનગઢમાં 300થી વધુ સીરામીક ઉદ્યોગના કારખાના બંધ કરવાનો નિર્ણય, 40 હજારથી વધુ લોકોની રોજગારી પર અસર
2026-03-29 8 Dailymotion
થાનગઢમાં ગેસના ભાવમાં વધારો ઝિંકાતા 300થી વધુ સીરામીક ઉદ્યોગને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, 40 હજારથી વધુ લોકોની રોજગારી પર અસર