માધવપુર મેળો: આવતીકાલે જાન જોડી માધવરાય રૂક્ષ્મણીજીને પરણવા જશે, મધ્યરાત્રીએ વિવાહ થશે સંપન્ન
2026-03-29 1 Dailymotion
વહેલી સવારે રૂક્ષ્મણી મંદિરેથી પરંપરાગત રીતે ભગવાન માધવરાયને જાન લઈને આવવાનુ વિધિવત નિમંત્રણ આપવામાં આવશે ત્યારબાદ સમગ્ર લગ્નની વિધિ દિવસ દરમિયાન થતી જોવા મળશે