સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી આત્મનિર્ભર બની સુરેન્દ્રનગરના ભરાડા ગામની દીકરી, PM મોદીએ 'મન કી બાત'માં કર્યા વખાણ
2026-03-30 7 Dailymotion
સુરેન્દ્રનગરની પાયલ મુજપરા સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલેશનનો કોર્ષ કરી સોલાર પેનલ ઇન્સ્ટોલેશન દ્વારા આત્મનિર્ભર બની. PM મોદીએ કર્યા વખાણ