માધવપુર મેળો: ચોરી માહ્યરામાં માધવરાય અને રૂક્ષ્મણીજીનો વિવાહ પ્રસંગ થશે શરૂ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
2026-03-30 6 Dailymotion
મંદિરેથી ભગવાન માધવરાય મંદિરને વિધિવત લગ્નનો પ્રસ્તાવ મંદિરના પૂજારીઓ અને રૂક્ષ્મણીજીના પિયર પક્ષ દ્વારા માધવરાયજી મંદિરે મૂકવામાં આવશે