5000 વર્ષ પ્રાચીન પરંપરા મુજબ રૂક્ષ્મણીજીને પરણી માધવરાયની જાન આજે ગામમાં ફરશે, સાંજે 5 વાગ્યે મંદિરે પહોંચશે.