Surprise Me!

જામનગર: 27 જૈન સંઘોની સાથે ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રા નીકળી

2026-03-31 0 Dailymotion

​જામનગરમાં ભગવાન મહાવીર સ્વામીના 2624માં જન્મ કલ્યાણક નિમિત્તે આજે 'છોટી કાશી' ગણાતા જામનગર શહેરમાં ભક્તિસભર માહોલમાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Buy Now on CodeCanyon