Surprise Me!

સુરેન્દ્રનગરના કટુડાથી રાજસીતાપુર તરફ જતી નર્મદાની માઇનોર કેનાલ તોડી પાડતા ખેડૂતો નારાજ

2026-03-31 4 Dailymotion

12 વર્ષ પહેલાં ખેડૂતોની કીમતી જમીનો લઈને બનાવવામાં આવી હતી કેનાલ, પરંતુ આજ સુધી એક પણ વખત સિંચાઈ માટે પાણી છોડાયું નહીં.

Buy Now on CodeCanyon