આતુરતાનો અંત: ખેડબ્રહ્મા-અમદાવાદ (અસારવા) વચ્ચે નવી ટ્રેન સેવાનો પ્રારંભ, વેપાર-રોજગારની નવી તકો ઉભી થશે
2026-04-01 6 Dailymotion
સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તાર તેમજ નાના અંબાજી તરીકે ઓળખાતા ખેડબ્રહ્મામાં ટ્રેન શરૂ થતા અમદાવાદ સાથે કનેક્ટિવિટી અને ધંધા રોજગાર વધશે.