જૂનાગઢમાં આવેલા લંબે હનુમાન મંદિરે હનુમંત પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શુદ્ધ ઘીમાંથી 21000 લાડુનો પ્રસાદ બનાવીને ભક્તોને વિતરણ કરાશે.