જામનગરમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો સામાન્ય માણસના પ્રશ્નોને પ્રાધાન્ય આપીને ભ્રષ્ટાચારમુક્ત વહીવટ પૂરો પાડશે.