ધ્રાંગધ્રા શીતળા માતાના મંદિરે ચૈત્રી સાતમની ભવ્ય ઉજવણી, 200 વર્ષથી પણ જૂના મંદિરે ઠંડુ જમવાનો રિવાજ આજે પણ યથાવત
2026-04-09 5 Dailymotion
ધ્રાંગધ્રા તળાવ કિનારે આવેલા શીતળા માતાના મંદિરેે લોકો પરિવારના સ્વાસ્થ્ય માટે વર્ષોથી ઠંડુ ભોજન ખાવા માટે આવે છે