ગીરગઢડા તાલુકાના જામવાળા ગામથી અંદાજે 20 કિલોમીટર દૂર આવેલા મધ્ય ગીરમાં સ્થિત ઐતિહાસિક બાણેજ મહાદેવ મંદિર આસપાસ કોઈ વસવાટ નથી.