સમગ્ર ભારતમાં માત્ર બે જ એવા ગણપતિ મંદિરો છે જ્યાં બાપ્પાએ સર્પની જનોઈ ધારણ કરી હોય, જેમાંનું એક ગુજરાતમાં છે.