'ભાજપના નેતાએ મનસુખ વસાવાને લાફો માર્યો', ચૈતર વસાવાની પત્નીનો દાવો; ભરૂચના સાંસદે આપ્યો જવાબ
2026-04-23 1 Dailymotion
ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ જાહેર મંચ પરથી ભાજપના નેતા નિલ રાવ દ્વારા સાંસદ મનસુખ વસાવાને લાફો મારવામાં આવ્યો હોવાનો દાવો કર્યો.