ગિરનાર પર્વત પર જૈન સમાજને ધર્મને ફાળવાયેલી જગ્યાને લઇને વિરોધ, રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું
2026-04-24 12 Dailymotion
ગિરનાર સંરક્ષણ સમિતિ નેજા હેઠળ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી આ જગ્યા જૈન ધર્મ પાસેથી પરત લેવા સહિત 57 માંગણીઓ સાથે જૂનાગઢ કલેક્ટરને આવેદન આપ્યું.