ભાવનગર: શેત્રુંજીમાંથી ડાબા જમણા કાંઠાની કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
2026-04-24 60 Dailymotion
ભાવનગર જિલ્લામાં ખેડૂતોને પાંચ પાણની માંગ સ્વીકારાઈ, છેલ્લા પાણ મળતા ખેડૂતોમાં ખુશી, પણ ડાબી કેનાલના ભુંભલી પછીના ભાગ સુધી જળ ન પહોંચવાનો પ્રશ્ન યથાવત્.