ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પરિવાર સાથે જલારામ વિરપુર અને કાગવડ મંદિરના દર્શને, અનાર પટેલની સૂચક હાજરી
2026-04-25 3 Dailymotion
શ્રદ્ધા, ભકિત અને સેવાના સંગમ સમાન વીરપુરના આંગણે આજે રાજકીય ક્ષેત્રના અગ્રણી નેતા આનંદીબેન પટેલ ભાવિક તરીકે પધાર્યા હતા.