મહાત્મા આરોગ્ય મંદિરના લોકાર્પણ પ્રસંગે સુરક્ષા વાહનો સિવાય સરકારી ગાડીઓનો પૂરો કાફલો રદ કરી મુખ્યમંત્રીએ પર્યાવરણ સંરક્ષણ અને પેટ્રોલ-ડીઝલની બચતનો સંદેશ આપ્યો.