સિંહ જંગલ છોડીને અમરેલીના રાજુલામાં કડીયાળી ગામમાં ઘુસી આવ્યો હતો. સાવજની અવર જવર થતા ગ્રામજનોમાં ભય અને દહેશત ફેલાઇ હતી.