Surprise Me!

અમરેલી: રાજુલાના કડીયાળીમાં સિંહના આંટાફેરા, પશુનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ

2026-05-14 1 Dailymotion

સિંહ જંગલ છોડીને અમરેલીના રાજુલામાં કડીયાળી ગામમાં ઘુસી આવ્યો હતો. સાવજની અવર જવર થતા ગ્રામજનોમાં ભય અને દહેશત ફેલાઇ હતી.

Buy Now on CodeCanyon