વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આદેશ મુજબ 13 મે 2026થી 30 સપ્ટેમ્બર 2026 સુધી કોઈપણ પ્રકારની ખાંડ વિદેશ મોકલી શકાશે નહીં.