Surprise Me!

'કોઈ શ્રમિક કે કામદારને સ્થળાંતર કરવાની જરૂર નથી', રાજકોટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું આશ્વાસન

2026-05-23 0 Dailymotion

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, વૈશ્વિક ક્રાઈસીસનાં કારણે ઈંધણની સમસ્યા ઉભી થઇ છે, પણ લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તેનાં માટે સરકાર સતર્ક છે.

Buy Now on CodeCanyon