રાજભા ગઢવીને ગીરમાં માલધારી તરીકે રહેવાની મંજૂરી મામલે રાજકારણ ગરમાયું, ગોપાલ ઇટાલિયાએ ઉઠાવ્યા સવાલો
2026-06-04 0 Dailymotion
અમરેલી જિલ્લો અને ગીર અભયારણ્ય વિસ્તારમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવીને ગીરના નેસ વિસ્તારમાં માલધારી તરીકે કાયમી વસવાટ કરવાની મંજૂરી મળવાના મુદ્દે ચર્ચાના કેન્દ્રમાં છે.