રાહતના સમાચાર: રોગચાળા સામે લડાઈમાં વન વિભાગને સફળતા, 12 સિંહ સંપૂર્ણ સ્વસ્થ થઈ જંગલમાં પરત ફર્યા
2026-06-05 5 Dailymotion
ગીર અભ્યારણ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સિંહોમાં ફેલાયેલા ભેદી રોગચાળાને લઇને છવાયેલી ચિંતાના વાદળો વચ્ચે હવે આશાનું કિરણ દેખાયું છે.